Helpline 02825 220 871
apmcgondal@yahoo.co.in
રજા અંગે

17-10-2025

તમાંમ જનસી ની આવક બંધ

17-10-2025

દિવાળી નાં તહેવારો ની રજા આવતી હોય જેથી તમાંમ જનસી ની આવક આવતીકાલ તારીખ 18/10 ને શનિવાર નાં રોજ સવારના 8 વાગ્યાથી સદંતર કરવામાં આવશે જેથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી તમાંમ જનસી ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

આવક બંધ

16-10-2025

*દિવાળી નાં તહેવારો ની રજા આવતી હોય જેથી ધાણા જીરું કપાસ ડુંગળી ઘઉં સીવાય ની તમાંમ જનસી ની આવક આજરોજ તારીખ 16/10 ને ગુરૂવાર સવારના 8 વાગ્યાથી સદંતર કરવામાં આવેલ હોય જેથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી*

આવક બંધ અંગે

16-10-2025

દિવાળી નાં તહેવારો ની રજા આવતી હોય જેથી જીરું કપાસ ડુંગળી ઘઉં સીવાય ની તમાંમ જનસી ની આવક આજરોજ તારીખ 16/10 ને ગુરૂવાર સવારના 8 વાગ્યાથી સદંતર કરવામાં આવેલ હોય જેથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

લાલ ડુંગળી ની આવક

14-10-2025

લાલ ડુંગળી ની આવક રાત્રિના 9:00 વાગ્યાથી સવારના 9:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવી

મેઈન ગેટ ના રસ્તા અંગે

30-09-2025

આથી દરેક ને ખાસ જાણ કરવામાં આવે છે કે માર્કેટયાર્ડ સાથે જોડાયેલા તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે મેન ગેઇટ નું કામ આજરોજ થી શરૂ કરવાનું હોય જેથી *ઈન ગેઇટ A - 50 નંબરની દુકાન પાસે રાખવામાં આવેલ છે.* ઈન ગેઇટ નો રસ્તો સ્વસ્તિક મીલ ની બાજુ માથી જવાનુ રહેશે *આઉટ ગેટ ટ્રાન્સપોર્ટ નગરના ગેઇટ ઉપરથી રાખવામાં આવેલ છે* જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી

એપીએમસી ગોંડલ.

17-09-2025

માર્કેટ યાર્ડ ની એપ્લિકેશન એપીએમસી ગોંડલ. ચાલુ રાખવામાં આવેલ છે. જેની દરેકે ખાસ નોંધ લેવી

વેપારી યુનિફાઇડ લાઇસન્સ અંગે

05-05-2025

ફોર્મ તથા અન્ય અરજી નમુના મેળવવા માટે whatsapp પર hi કરો. Mo. 9033897635

ડિજિટલ ગેટ પાસ ફરજીયાત અંગે

01-05-2024

આથી દરેક વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તારીખ 1/ 5 / 2024 ને બુધવાર થી વાહન એન્ટ્રી પાસ ફરજીયાત તથા તમામ માલ આવકોના ડિજિટલ ગેટ પાસ ફરજિયાત કઢાવવાના રહેશે. વાહન માલિકો તથા ખેડૂત ભાઈઓએ ગેટ પાસ જે તે કમિશન એજન્ટ ની દુકાને પહોંચતો કરવાનો રહેશે જે વાહન માલિકો ગેટ પાસ કઢાવસે નહી તેવા વાહન ને 5-દિવસ માર્કેટ યાર્ડ માં પ્રવેશ બંધ કરવામાં આવશે. ડિજિટલ ગેટ પાસ વગરના કોઈ પણ વકલની હરરાજી લેવામાં આવશે નહીં. તેની સંબંધ કરતા તમામે ખાસ નોંધ લેવી.