મગફળી નાં પાલ તેમજ એરંડા નાં પાલ ની આવક
09-05-2026
મગફળી નાં પાલ તેમજ એરંડા નાં પાલ ની આવક તારીખ 10/5 ને રવિવાર નાં રોજ સદંતર બંધ રહેશે તેમજ તારીખ 11/5 ને સોમવાર ના રોજ થી દરરોજ સવારના 6 વાગ્યાથી સવારના 9 વાગ્યાં સુધી જ ચાલુ રહેશે દિવસ દરમિયાન તેમજ દરેક રજાના દિવસે મગફળી નાં પાલ તેમજ એરંડા નાં પાલ ની આવક સદંતર બંધ રહેશે જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી